पसंद करें
0
नापसंद करें

16. ચારણ મહાત્મા ઈશરદાસજી

ભક્તવર ચારણ મહાત્મા ઈશરદાસજીનું સંક્ષિ‍પ્‍ત જીવનચરિત્ર : વિક્રમ સંવત ૧૫૧૫ ના શ્રાવણ સુદ – ર ને શુક્રવારના રોજ મારવાડમાં ઈશરદાસજીનો જન્મ થયો હતો. તેમનું પૂર્વજન્મનુંનામ જવાલાગીરીજી હતું. મારવાડથી ફરતા-ફરતા ઈશરદાસજી જાત્રા કરવાના હેતુથી દ્વારકા આવેલ હતા.
 
J.K.ChArAn
टैग: ishardasji